ગુનાઉથી સાંધી સુધી નારાયણ સરોવર મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ નારાયણ સરોવર મરીન કમાન્ડો દ્વારા પીએસઆઈ વી.એમ. ખોખરના માર્ગદર્શન હેઠળ દરિયાકાંઠાના વિસ્તારોમાં વહેલી સવારે સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્થાનિક માછીમારો સાથે સંવાદ સાધી તાલમેલ વધારવા પ્રયાસ કરાયો હતો. ઠંડીની વિદાય બાદ પવનની દિશા બદલાતા બિનવારસુ માદક પદાર્થોના પેકેટ તણાઈ આવવાની શક્યતાને પગલે આ સતર્કતા રાખવામાં આવી છે. વિગતો સાત વાગ્યે મળી હતી