Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly

લખપત: કચ્છમાં માનવતાની મહેક: પાનધ્રોના યુવાનના અંગદાનથી ચાર દર્દીઓને મળ્યું નવજીવન : અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ

Lakhpat, Kutch | Feb 18, 2026
માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પાનધ્રોના યુવાન કાનજી ધનજી ભદ્રુને બ્રેનડેડ જાહેર કરાયા બાદ, તેમના પરિવારજનોએ અંગદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. ભુજની આયુષ હોસ્પિટલ ખાતે એકસાથે હૃદય, લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. હદયને હવાઈ માર્ગે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચાડી ગ્રીન કોરિડોર મારફતે અન્ય દર્દીઓમાં પ્રત્યાર્પણ કરી ચાર લોકોને નવું જીવન બક્ષવામાં આવ્યું છે
લખપત: કચ્છમાં માનવતાની મહેક: પાનધ્રોના યુવાનના અંગદાનથી ચાર દર્દીઓને મળ્યું નવજીવન : અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ - Lakhpat News