સુરત નાં લસકાણા વિસ્તારમાં આવેલા ચાર નંબર રોડ ઉપર આવેલા રામદેવ નગર ના લક્ષ્મણભાઈ રબારી નુ જરર્જરીત મકાન હતું તેનુ સજ્જુ ધરાસાય થયુ ત્યારે તે વિસ્તારમાં ભાડા ની આવક માટે મોટા મોટા મકાનો તે વિસ્તારમાં બનાવવામાં આવ્યા હતા અને હાલ તે તેમાં અનેક મકાનો જર્જરીત છે અને તેમાં નાની નાની રુમ અને નીચે દુકાનો બનાવવા માં આવી છે અને તેમાં મજુર વર્ગ ભાડે રહેછે ત્યારે તેમાં આજ રોજઆગળ નો ભાગ ધરાશાય થયોમકાનના સજ્જા ના કોર્નર ઉપર બનાવેલા બાથરૂમ અંદર ત્યાં રહેતો વ્