જય જોહાર
*આજરોજ તા.17/06/2026 ના દીને ધરમપુર ના મોટીઢોલડુંગરી ગામના વડીલો દ્વારા પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ) ની પૂજા કરવામા આવી અને આદિવાસી સમાજ ની વર્ષો જૂની વડીલો દ્વારા સાચવી રાખેલ (પરંપરા) વારસો ને આજે પણ ગામના વડીલો સાથે જાળવી રાખેલ છે*
*ગામના વડીલો(ખેડૂતો) દ્વારા સારો વરસાદ આવે,ખેતીનો પાક સારો થાય ગામમાં સુખ શાંતિ રહે માટે ની પ્રાર્થના કરવામાં આવે છે અને થોડા દિવસ માં ગામમાં ગામદેવી ખાતે ગામના વડીલો અને આખું ગામ ભેગું થઈ ને હવન કરવામાં આવછે*
જ્યાં મોટી સંખ્યા માં ગામ ના વડીલો આગેવાનો હાજર રહ્યા હતા
Title બનાવી આપો
Valsad, Valsad | Jun 17, 2026