કેશોદના ધારાસભ્ય દેવા માલમ અને કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલીયાના સહયોગથી શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ની બંને બાજુએ બ્લોક લગાવી દર્શનાર્થીઓને બેસવા સિમેન્ટના બાંકડા મુકાવી આપવા ઉપરાંત સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદની લાગણી માગણી ને માન આપી વાઘેશ્વરી માતાજીના મંદિર પાસે ભગવાન પરશુરામ દાદા ની મૂર્તિ લખાવી અનાવરણ વિધિ કાર્યક્રમ ને લઈને કેશોદ દેવાભાઈ માલમ ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા નો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો