Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: જગન્નાથ શોભાયાત્રા–2026ની તૈયારીઓ અંતર્ગત શ્રી જગન્નાથ મંદિર, વર્ધમાનનગર, ગળપાદર ખાતે હિન્દુ સનાતન સમાજની બેઠક યોજાઈ

Gandhidham, Kutch | Jul 6, 2026
ગાંધીધામ ખાતે જય જગન્નાથ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી તા. 16 જુલાઈ, 2026ના રોજ યોજાનારી જગન્નાથ શોભાયાત્રા–2026ની તૈયારીઓના ભાગરૂપે 5 જુલાઈના રોજ શ્રી જગન્નાથ મંદિર, વર્ધમાનનગર, ગળપાદર ખાતે હિન્દુ સનાતન સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં આયોજકોએ સમગ્ર માહિતી વર્ણવી હતી.