ભાવનગર શહેર: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા નવરાત્રીના તહેવાર નિમિત્તે વિવિધ મુદ્દાઓને લઇ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન અપાયું
Bhavnagar City, Bhavnagar | Sep 8, 2026
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો. જેમાં માંગ કરવામાં આવી હતી કે, ભાવનગર જિલ્લામાં નવરાત્રી નિમિત્તે વિવિધ મુદ્દાઓને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. જે અંગે પ્રતિક્રિયા આપી હતી.