કે.કા. શાસ્ત્રી વિદ્યાલય ના નવા બિલ્ડિંગનું ખાત મુહૂર્ત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું ૮૯ માંગરોળ વિધાનસભા વિસ્તારના માંગરોળ મુકામે આવેલ કે.કા. શાસ્ત્રી વિદ્યાલય ના નવા બિલ્ડિંગનું ખાત મુહૂર્ત માનનીય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા ના હસ્તે શુભ મુહૂર્તમાં કરવામાં આવ્યું. નવા બિલ્ડિંગના નિર્માણથી વિસ્તારમાં શિક્ષણને નવી દિશા મળશે અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે આગેવાનો, શિક્ષકમિત્રો અને ગ્રામજનો મોટ