કામરેજની ધર્મનંદન સોસાયટીમાં રહેતા પંકજભાઈ ભીમજીભાઈ રાઠોડની ૨૬ વર્ષીય પુત્રી રિદ્ધિ પંકજભાઈ રાઠોડ આજે બપોરે આશરે ૨:૦૦ વાગ્યાના અરસામાં કોઈને પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ છે. યુવતી પોતાની સાથે જરૂરી કાગળો પણ લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગુમ થનારની ઓળખ અને વિગત: નામ: રિદ્ધિ પંકજભાઈ રાઠોડ (ઉંમર: ૨૬ વર્ષ) રહેઠાણ: ઘર નં. ૭૮, ધર્મનંદન સોસાયટી, કામરેજ. દેખાવ: મધ્યમ બાંધો, ઘઉંવર્ણો