સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી સિ્થત 'આશીર્વાદ માનવ મંદિર'માં એક માનસિક અસિ્થર સગર્ભા મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. સંસ્થાએ આ નિરાધાર મહિલાને આશ્રય આપી સુરકિ્ષત પ્રસૂતિ કરાવી હતી. આ મહિલા આશરે એક મહિના પહેલા અમદાવાદ-બગોદરા હાઈવે પર નિરાધાર હાલતમાં મળી આવી હતી. સ્થાનિક સેવાભાવી સંસ્થાએ તેને બચાવીને કામરેજના ધોરણ પારડી સિ્થત 'આશીર્વાદ માનવ મંદિર'માં ખસેડી હતી.|