Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

અમદાવાદ શહેર: અમદાવાદના DCPના પતિની બદલી, પોલીસ કમિશનરે કૃષ્ણનગર અને ચાંદખેડાના PIની બદલી કરી

અમદાવાદમાં DCP તરીકે ફરજ બજાવતી બે મહિલા DCPના પતિની તાત્કાલિક અસરથી બદલી કરાઇ. રાજ્યના પોલીસવડા દ્વારા શુક્રવારે 5 કલાકની આસપાસ વડોદરા ખાતે બદલી કરવામાં આવી. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અભિષેક ધવન અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI નિકુંજ સોલંકીની વડોદરા ખાતે બદલી કરવામાં આવી. બંને PIનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે.

MORE NEWS

હનુમાનજીને શક્તિ, હિંમત, ભક્તિ અને રક્ષકના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. જીવનના દરેક સંકટમાંથી મુક્ત કરે છે અને સુખ, શાંતિ, સમૃદ્ધિ તેમજ આરોગ્ય પ્રદાન કરે છે. હનુમાનજીના 7 શક્તિશાળી મંત્રના જાપ કરવાથી દરેક સંકટ દૂર થઈ શકે છે અને જીવનમાં સફળતા મળી શકે છે.

Disclaimer:અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. કોઈપણ નિર્ણય નિષ્ણાતોની સલાહ લઈને જ લેવા. HumDekhenge News તમારા કોઈપણ નિર્ણય માટે જવાબદાર રહેશે નહીં.

#HanumanJi #HanumanMantra #Spirituality #Bhakti #Hinduism #HumDekhengeNews

હનુમાનજીને શક્તિ, હિંમત, ભક્તિ અને રક્ષકના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. જીવનના દરેક સંકટમાંથી મુક્ત કરે છે અને સુખ, શાંતિ, સમૃદ્ધિ તેમજ આરોગ્ય પ્રદાન કરે છે. હનુમાનજીના 7 શક્તિશાળી મંત્રના જાપ કરવાથી દરેક સંકટ દૂર થઈ શકે છે અને જીવનમાં સફળતા મળી શકે છે. Disclaimer:અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. કોઈપણ નિર્ણય નિષ્ણાતોની સલાહ લઈને જ લેવા. HumDekhenge News તમારા કોઈપણ નિર્ણય માટે જવાબદાર રહેશે નહીં. #HanumanJi #HanumanMantra #Spirituality #Bhakti #Hinduism #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 8, 2026

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતની આઝાદીની લડાઇમાં 8 ઓગસ્ટનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. વર્ષ 1942માં આજના દિવસ મહાત્મા ગાંધીએ અંગ્રેજોને દેશમાંથી બહાર કાઢવા ભારત છોડો આંદોલન શરૂ કર્યુ હતુ. આથી 8 ઓગસ્ટને ભારત છોડો આંદોલન તરીકે ઉજવાય છે. 

#QuitIndiaMovement #August8 #MahatmaGandhi #IndianHistory #FreedomStruggle #HumDekhengeNews

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતની આઝાદીની લડાઇમાં 8 ઓગસ્ટનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. વર્ષ 1942માં આજના દિવસ મહાત્મા ગાંધીએ અંગ્રેજોને દેશમાંથી બહાર કાઢવા ભારત છોડો આંદોલન શરૂ કર્યુ હતુ. આથી 8 ઓગસ્ટને ભારત છોડો આંદોલન તરીકે ઉજવાય છે. #QuitIndiaMovement #August8 #MahatmaGandhi #IndianHistory #FreedomStruggle #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 8, 2026

અમદાવાદ શહેર: અમદાવાદના DCPના પતિની બદલી, પોલીસ કમિશનરે કૃષ્ણનગર અને ચાંદખેડાના PIની બદલી કરી - Ahmadabad City News