Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
Uttarakhand

હજીરા ખાતે આવેલ AMNS કંપનીમાં પથ્થર મારો અને આગ ચપકી મામલે, પોલીસે 45થી વધુ લોકોની અટકાયત કરી

Majura, Surat | Feb 26, 2026
આજે હજીરા માં AMNS કંપનીમાં જે બનાવ બનવા પામેલ છે એ બનાવ બાબતે હજીરા પોલીસ સ્ટેશનમાં BNS ૧૦૯ કલમ મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે અત્યારે ક્રાઈમ બ્રાન્ચ, SOG તેમજ લોકલ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે 46 થી વધુ આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને બીજા આરોપીઓ ની ઓળખ કરી અને તેને પકડવા માટે તમામ ટીમો દ્વારા કોમ્બિંગ ની પ્રક્રિયા ચાલુ છે અને હાલ પૂરતો બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે હાલ AMNSમાં શાંતિનો માહોલ છે.

MORE NEWS

હજીરા ખાતે આવેલ AMNS કંપનીમાં પથ્થર મારો અને આગ ચપકી મામલે, પોલીસે 45થી વધુ લોકોની અટકાયત કરી - Majura News