આણંદ: ચાવડાપુરા સહિત વિવિધ ચર્ચમાં "ભસ્મ બુધવાર"ને લઈને પ્રાર્થનાસભા યોજાઈ
Anand, Anand | Feb 18, 2026 આણંદ જિલ્લામાં બુધવારના રોજ કેથલિક સંપ્રદાય દ્વારા ભસ્મ બુધવારની ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે વિવિધ ચર્ચોમા પ્રાર્થનાસભા યોજાઈ હતી. આજથી ખ્રિસ્તી સમુદાયમાં 40 દિવસના ઉપવાસ શરૂ થાય છે. ખ્રિસ્તીઓ 40 દિવસ ઉપવાસ સહિત પ્રાર્થના કરશે.