Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
शादी
Crimenews
Bhind
Breaking
Election
Politics

ખંભાત: પૂજ્ય અક્ષરનયન સ્વામીશ્રીના પાવન સાનિધ્યમાં ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસીય પારાયણ મહોત્સવ યોજાશે

Khambhat, Anand | May 7, 2026
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત “અપૂર્ણ જીવનના પૂર્ણ શિલ્પી” વિષયક પારાયણ આગામી પાંચ દિવસ સુધી ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણને ભક્તિમય બનાવશે.આ પારાયણ 6 થી 10 મે દરમિયાન દરરોજ રાત્રે 8 : 30 ક્લાકે યોજાશે. કાર્યક્રમનું સ્થળ ચકડોળ ગ્રાઉન્ડ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, પ્રમુખસ્વામી માર્ગ, ખંભાત રાખવામાં આવ્યું છે. પાંચ દિવસ સુધી યોજાનાર આ આધ્યાત્મિક મહોત્સવમાં સંતવાણી, ભક્તિભાવ અને જીવનદર્શનનો અલૌકિક સમન્વય અનુભવી શકાશે.
ખંભાત: પૂજ્ય અક્ષરનયન સ્વામીશ્રીના પાવન સાનિધ્યમાં ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસીય પારાયણ મહોત્સવ યોજાશે - Khambhat News