Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: પ્રાંત કચેરી ખાતે નાસિકમાં થયેલ લવ જીહાદના ષડયંત્રના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આવેદનપત્ર અપાયું

Anjar, Kutch | Apr 20, 2026
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કચ્છ જિલ્લામાં અંજાર ખાતે વિકૃત જેહાદી માનસિકતા વિરુદ્ધ નાસિકમાં ટીસીએસ કંપનીમાં બહાર આવેલ લવ જીહાદ ના ષડયંત્રને વિરોધમાં પૂતળા દહન, સુત્રોચાર પ્રાંત કચેરી અંજાર ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સમગ્ર આયોજન શંકરભાઈ ઢીલા પૂર્વ કચ્છ બજરંગ દળ જિલ્લા સહયોજક દ્વારા કરવામાં આવ્યો હતો પ્રાંત કચેરી એસડીએમ સાહેબ દ્વારા આવેદનપત્ર આદરણીય રાષ્ટ્રપતિ સુધી હિન્દુ સમાજ વતી બજરંગ દળ દ્વારા આપવામાં આવ્યો હતો.