Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

માંડવી: E-20 પેટ્રોલ મુદ્દે AAP નેતા કૈલાસદાન ગઢવીનો સરકાર પર પ્રહાર

Mandvi, Kutch | Jul 16, 2026
આમ આદમી પાર્ટીના નેતા કૈલાસદાન ગઢવીએ ભારત સરકાર દ્વારા E-20 પેટ્રોલ અંગે કરવામાં આવેલી રજૂઆતોનો વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે આ મુદ્દે સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે E-20 પેટ્રોલ અંગે લેવાતા નિર્ણયો સામાન્ય વાહનચાલકો અને જનતા પર વધારાનો બોજ ઉભો કરી શકે છે.