Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: વરસામેડીમાં પરિણીતાનો આપઘાત:સુસાઇડ નોટના આધારે સાસરીયાના ત્રાસની ફરિયાદ બાદ ચાર સામે ગુનો નોંધાયો

Anjar, Kutch | Jun 30, 2026
અંજાર તાલુકાના વરસામેડી સ્થિત હરસિદ્ધિ પાર્કમાં રહેતી 25 વર્ષીય પરિણીતાએ સાસરીયાના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે અંજાર પોલીસે મૃતકના કાકા વિજયસિંહ બાબુભા વાઘેલાની ફરિયાદના આધારે સાસુ રેખાબા સોઢા, સસરા ભરતસિંહ સોઢા તેમજ બે નણંદ નિશાબા અને પૂજાબા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.