લખતર ખીજડીયા હનુમાનજી મંદિર ખાતે આજરોજ જીરામજી યોજના અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ બેઠકમાં જીરામજી યોજના અંતર્ગત સાંસદ સભ્ય દ્વારા વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું