લખતર વણા રોડ પર આવેલ ઉમાધામ ખાતે ત્રિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું પાટીદાર સમાજ ટ્રસ્ લખતરના પ્રયાસોથી આ ધાર્મિક મહોત્સવ આગામી 4, 5 અને 6 ફેબ્રુઆરીના રોજ ભક્તિભાવ અને ઉત્સાહભેર પ્રારંભ થયો હતો જેનું આજે 6 તારીખ ના એઓજ સમાપન કરાયું