લખતર: લખતર ડેરવાળા ત્રિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ
લખતર ડેરવાળા ગામ ખાતે આવેલ નવ નિર્મિત શક્તિ માતાજી મંદિર ખાતે ત્રિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ ડેરવાળા ના પ્રયાસોથી આ ધાર્મિક મહોત્સવ આગામી 20, 21 અને 22 ફેબ્રુઆરીના રોજ ભક્તિભાવ અને ઉત્સાહભેર પ્રારંભ થયો