લખતર રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી ભાવગુરુ માધ્યમિક શાળામાં ધોરણ 10 અને 12 નો શુભેચ્છા સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ આર .કે .ગોહિલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ સુનિલભાઈ દલસાણીયા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘના મંત્રી યુવરાજસિંહ ઝાલા તેમજ વી .જે. ઓઝા એજ્યુકેશન કેમ્પસ ના ચેરમેન મનોજભાઈ ઓઝા સાહેબ તેમજ એ .વી .જે ઓઝા બી. એડ કોલેજ અને કોમર્સ કોલેજના આચાર્ય ડો. પી. એન. પરમાર