Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Aap
China
Bareilly
���्रशासन

લખતર: લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ ભાવ ગુરુ માધ્યમિક શાળામાં 10 અને 12 ના શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

Lakhtar, Surendranagar | Feb 11, 2026
લખતર રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી ભાવગુરુ માધ્યમિક શાળામાં ધોરણ 10 અને 12 નો શુભેચ્છા સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ આર .કે .ગોહિલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ સુનિલભાઈ દલસાણીયા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘના મંત્રી યુવરાજસિંહ ઝાલા તેમજ વી .જે. ઓઝા એજ્યુકેશન કેમ્પસ ના ચેરમેન મનોજભાઈ ઓઝા સાહેબ તેમજ એ .વી .જે ઓઝા બી. એડ કોલેજ અને કોમર્સ કોલેજના આચાર્ય ડો. પી. એન. પરમાર