આજ રોજ જિલ્લા કલેકટર અનિલભાઈ રાણાવસીયાએ જૂનાગઢની બાજુમાં આવેલા ધંધુસર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. કલેકટરશ્રી દ્વારા તલાટી દફતરની સંપૂર્ણ તપાસણી કરી. ગ્રામ પંચાયતના સરપંચ ચીનુભાઈ દીવરાણીયા તથા ધંધુસર ગ્રામ પંચાયતના સભ્યો સાથે ગામના પ્રશ્નોની ચર્ચા કરી હતી.