Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

જૂનાગઢ: ખલીલપુરમાં રોડના કામ બાબતે સુપરવાઈઝર પર હુમલો: પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ

Junagadh, Junagadh | Feb 20, 2026
ખલીલપુરની વાડી વિસ્તારમાં રોડ કામ દરમિયાન સુપરવાઈઝર પર હુમલાની ઘટના સામે આવી છે. ઝાંઝરડા ગામના ગોવિંદભાઈ વાસીયા સાથે સંજયભાઈ વંશએ ગટર મુદ્દે ઉગ્ર બોલાચાલી કરી પથ્થરમારો કર્યો, જેમાં ગોવિંદભાઈને ઈજા પહોંચી. જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે. મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
જૂનાગઢ: ખલીલપુરમાં રોડના કામ બાબતે સુપરવાઈઝર પર હુમલો: પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ - Junagadh News