Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Aap
China
Bareilly

જૂનાગઢ: ખલીલપુરમાં રોડના કામ બાબતે સુપરવાઈઝર પર હુમલો: પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ

Junagadh, Junagadh | Feb 20, 2026
ખલીલપુરની વાડી વિસ્તારમાં રોડ કામ દરમિયાન સુપરવાઈઝર પર હુમલાની ઘટના સામે આવી છે. ઝાંઝરડા ગામના ગોવિંદભાઈ વાસીયા સાથે સંજયભાઈ વંશએ ગટર મુદ્દે ઉગ્ર બોલાચાલી કરી પથ્થરમારો કર્યો, જેમાં ગોવિંદભાઈને ઈજા પહોંચી. જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે. મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.