લખપત: નારાયણ સરોવરમાં કમળાદેવી માતાજીના દર્શને પહોંચ્યા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા
Lakhpat, Kutch | Jul 12, 2026 લખપત તાલુકાના પવિત્ર નારાયણ સરોવર ખાતે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ શ્રી કમળાદેવી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. તેમણે સર્વજનના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી.