Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

આણંદ શહેર: એસપી યુનિવર્સિટી વિદ્યાનગર ઇફકો વાલા ઓડિટોરિયમ ખાતે ચરોતર સાહિત્ય ઉત્સવ 2026 નો પ્રારંભ કરવામાં આવ્યો

Anand City, Anand | Mar 14, 2026
વિદ્યાધામ વલ્લભ વિદ્યાનગર ખાતે આજથી ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરદાર પટેલ વિશ્વવિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે 'ચરોતર સાહિત્ય ઉત્સવ : ૨૦૨૬' નો પ્રારંભ થયો છે. શિક્ષણ અને સાહિત્યની ભૂમિ પર આયોજિત આ ઉત્સવમાં રાજ્યના નામાંકિત સાહિત્યકારો, શિક્ષણવિદો અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ચરોતરની અસ્મિતા અને ગુજરાતી ભાષાના ગૌરવને ઉજાગર કરતા આ મહોત્સવમાં વક્તાઓએ સાહિત્યને સમાજનો અરીસો ગણાવી,