આણંદ શહેર: એસપી યુનિવર્સિટી વિદ્યાનગર ઇફકો વાલા ઓડિટોરિયમ ખાતે ચરોતર સાહિત્ય ઉત્સવ 2026 નો પ્રારંભ કરવામાં આવ્યો
વિદ્યાધામ વલ્લભ વિદ્યાનગર ખાતે આજથી ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરદાર પટેલ વિશ્વવિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે 'ચરોતર સાહિત્ય ઉત્સવ : ૨૦૨૬' નો પ્રારંભ થયો છે. શિક્ષણ અને સાહિત્યની ભૂમિ પર આયોજિત આ ઉત્સવમાં રાજ્યના નામાંકિત સાહિત્યકારો, શિક્ષણવિદો અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ચરોતરની અસ્મિતા અને ગુજરાતી ભાષાના ગૌરવને ઉજાગર કરતા આ મહોત્સવમાં વક્તાઓએ સાહિત્યને સમાજનો અરીસો ગણાવી,