GTU ના રજીસ્ટ્રાર કે એન ખેરનું નિવેદન.પોરબંદરની સ્વામિનારાયણ કોલેજમાં પરીક્ષા વિવાદ.સમગ્ર મામલે GTUના રજીસ્ટ્રાર કે.એન.ખેરનું નિવેદન.કોલેજે AICTમાં ફોર્મ એપ્રુ કરવા આપવાના હોય છે.કોલેજ દ્વારા આ પ્રોસેસ કરવામાં આવી જ નથી.જાતે જ એમની રીતે એડમિશન આપી દીધા હતા.જાતે એડમિશન કરતા ડેટા અમારા સુધી પહોંચ્યા નહીં.અગાઉ પણ ગયા વર્ષે કોલેજ દ્વારા લેટ ફોર્મ અપાયા.વિદ્યાર્થીઓ માટે શું કરવું તેની ચર્ચા કરાશે