મણિનગર: અમદાવાદમાં ભારત-શારજાહ વેપાર સંબંધોને નવી ઊંચાઈ આપતો પરિસંવાદ
અમદાવાદમાં ભારત-શારજાહ વેપાર સંબંધોને નવી ઊંચાઈ આપતો પરિસંવાદ.ભારતીય ઉદ્યોગ સંઘ (CII) અને શારજાહ FDI દ્વારા બિઝનેસ સેમિનાર યોજાયો.ટેક્સટાઇલ, ફાર્મા અને એન્જિનિયરિંગ ક્ષેત્રે અમદાવાદ અને શારજાહ વચ્ચે આર્થિક સહયોગ મજબૂત બનશે