આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાના દ્વારા રોડ બંધ અને ડાયવર્ઝન અંગે નાગરિકો માટે જાહેર સૂચના
Anand, Anand | May 1, 2026 કરમસદ-આણંદ મહાનગરપાલિકાના દ્વારા રોડ બંધ અને ડાયવર્ઝન અંગે નાગરિકો માટે જાહેર સૂચના રામદેવપીર સર્કલથી ઇસ્કોન ચોકડી રોડ નવીનીકરણ અર્થે તારીખ 31 જુલાઈ 2026 સુધી બંધ રહેશે