જહાંગીરપુરાની સંસ્કારભારતી સ્કુલમાં ફાયર સેફ્ટીના સાધનો ચેક કરાયા
યુપીના લખનૌમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગની દુર્ઘટના બાદ સુરતમાં શાળાઓમાં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં જહાંગીરપુરાની સંસ્કારભારતી સ્કુલમાં ફાયર સેફ્ટીના સાધનો ચેક કરાયા હતાં..
.
.
.
.
.
.
.
.
#jahangirpura #firesafety #school #firebrigade #suratcity #surat #breakingnews #headlines #newsupdates #suratnewsupdate #sürat #news #surat #ssknews
Udhna, Surat | Jun 24, 2026