આણંદ: જાગો ગુજરાત અભિયાન હેઠળ જાગૃત નાગરિક જીતેન્દ્રભાઈ ઇનામદારે વલાસણ કેળવણી મંડળમાં આવેદનપત્ર આપ્યું
Anand, Anand | May 9, 2026 સત્તાકીય રાજકીય પીઠબળ ધરાવતા દ્વારા વલાસણ કેળવણી મંડળમાં એકહથ્થુ શાસન ના ચોકા રચતા, સંસ્થામાં ચાલતી ગોબાચારી પર આશંકા વ્યક્ત કરી અને મંડળમાં નવા ટ્રસ્ટી નિમણુંક ન કરતાં જાગો ગુજરાત અભિયાન હેઠળ સ્થાનિક નાગરિક જીતેન્દ્રભાઈ પટેલે સંસ્થાના ટ્રસ્ટીને આવેદનપત્ર આપ્યું