શહેરા: નાટાપુર ગામે 3 હેક્ટરમા મિયાવાકી પદ્ધતિથી બનાવાયેલા 'વન કવચ' નું રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયા ના હસ્તે લોકાર્પણ
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામે 3 હેક્ટર વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી બનાવાયેલા 'વન કવચ' નું રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડીયાના હસ્તે લોકાર્પણ.'એક પેડ માઁ કે નામ' અંતર્ગત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ. હાઈવે પર હાઈટેક નર્સરી બનાવવાની જાહેરાત.: કાર્યક્રમ બાદ વન મંત્રી અર્જુન મોઢવાડિયા એ આપી પ્રતિક્રિયા