વિચારતી અને વિમુક્ત જાતિના લોકોને આવાસ માટે પ્લોટ ફાળવવામાં આવે છે ત્યારે કેશોદ ઝુપડપટ્ટી માં રહેતા વસવાટ કરતા દેવીપુજક સમાજના લોકો વસવાટ કરે છે તેઓ શાકભાજી ભંગાર કપડા કાગળ વીણવા જેવો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના તરફથી સરકાર શ્રી દ્વારા વહેલી તકે પ્લોટ ફાળવવામાં આવે તેને લઇ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી