ધંધુકા: પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન - ૨૦૨૬. #ધંધુકા #dhandhuka #અમદાવાદ #amdavad પ્રશિક્ષણ #પ્રશિક્ષણ
*ધોલેરામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન - ૨૦૨૬* ભારતીય જનતા પાર્ટી ધંધુકા તાલુકાનો વગઁ ધોલેરા ધામ ખાતે યોજાયો.. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન. જેમાં ધંધુકા શહેર, ધંધુકા તાલુકા તેમજ ધોલેરા શહેરમાં પ્રશિક્ષણ મહાઅભિયાન યોજાયો. આ કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ મંદિરે ધોલેરા ખાતે યોજાયો હતો જેમાં સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી પણ અપાઈ હતી.