લાલજીભાઈ કોટડીયા એ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે રાજુભાઈ કરપડા નો મુદ્દો ભુલાવવા માટે બીજો એક નવો મુદ્દો માર્કેટમાં આવ્યો તેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા વિધાનસભા સત્રમાં જયેશભાઈ રાદડિયા ને મળતા અનેક સવાલો ઉઠી ગયા છે ત્યારે લાલજીભાઈએ જણાવ્યું કે ગોપાલ ઇટાલીયા ભાજપમાં પડે તેવી શક્યતા છે તેવા પણ આપશેક કર્યા હતા અને માહિતી આપી હતી