જહાંગીરપુરા સુડા આવાસ બે વર્ષમાં જ જર્જરીત બનતા રહેવાસીઓમાં ભયનો માહોલ
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુડા આવાસમાં રહેતા લોકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. માત્ર બે વર્ષ પહેલા લોકોને ફાળવાયેલા આવાસ હવે જર્જરીત બનતા રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે..
.
.
.
.
.
.
.
.
#jahangirpura #suda #awas #jarjarit #building #collapse #suratcollector #aavedan #surat #ssknews