ઈન્ચાર્જ ડાયરેક્ટર- સિસ્મોલીજી ગુજરાત ડો. સંતોષ કુમારે સ્પષ્ટ કર્યું છે કે, વેનેઝુએલામાં થયેલી ટેક્ટોનિક પ્લેટોની સક્રિયતા અને ગુજરાતની ભૌગોલિક સ્થિતિ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. તેમણે જણાવ્યું હતું કે, "દક્ષિણ અમેરિકા અને કેરેબિયન પ્લેટ પર અગાઉ પણ 200 વર્ષના ગાળામાં 5 થી 6 મોટા ભૂકંપ આવી ચૂક્યા છે,...
#panchmahalsamachar #panchmahalnews #topnews #news