પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામમાં જનકલ્યાણ શિબિર યોજાઈ, ૧૩ ગામના લોકોને સ્થળ પર જ યોજનાકીય લાભો.ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે બકરા એકમ, વિધવા સહાય અને આયુષ્માન કાર્ડના હુકમો અપાયા કાર્યક્રમ પત્યા બાદ ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે આપી પ્રતિક્રિયા