ભાવનગર: ખોડીયાર મંદિર નજીક હાઇવે પર અકસ્માત સદનસીબે કોઈ મોટી જાનહાની નહીં
ખોડીયાર મંદિર નજીક હાઇવે પર અકસ્માત સદનસીબે કોઈ મોટી જાનહાની નહીં.ભાવનગર ખોડિયાર મંદિર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક કાર ની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો, આ અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માત ને લઇ કાર અને બાઈકને વ્યાપક નુકસાન થયું હતું. ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા ઘટનાને પોલીસે કાર્યવાહી હાથ ધરી.