કેશોદ: કેશોદ એરપોર્ટના નવીનીકરણના કામને લઈને એરપોર્ટ ઓથોરિટી કમિટીના મેમ્બરે આપી પ્રતિક્રિયા
કેશોદ એરપોર્ટ રાજાશાહી વખતનું એરપોર્ટ છે ત્યારે એરપોર્ટને વિકાસની લઈને સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને આ કેશોદ એરપોર્ટ નું કામ હાલ ચાલી રહ્યું છે આવનાર સમયમાં એક વર્ષમાં કામ પૂર્ણ થશે ત્યારે સરકાર દ્વારા કેશોદ એરપોર્ટ નવીનીકરણ કરવા માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવતા એરપોર્ટ ઓથોરિટી કમિટીના મેમ્બરે પ્રતિક્રિયા આપી હતી