Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરામાં 112 જનરક્ષક ટીમની ત્વરિત કાર્યવાહીથી આત્મહત્યા કરવાના ઈરાદે નીકળેલા ૪૨ વર્ષીય વ્યક્તિનું જીવન બચ્યું

Shehera, Panch Mahals | Apr 22, 2026
શહેરા તાલુકાના છોગાળા ગામના વજેસિંહ ગણપતભાઈ વણઝારા નામના 42 વર્ષીય વ્યક્તિ કોઈક કારણોસર સદનપુર ગામના જંગલમાં આત્મહત્યા કરવાના ઈરાદે નીકળી ગયા હોવાની માહિતી શહેરા પોલીસ સ્ટેશનની 112 ટીમને મળી હતી,જેથી ઘટનાની ગંભીરતા સમજીને 112 જનરક્ષકની ટીમ તાત્કાલિક સદનપુર ગામના જંગલ વિસ્તારમાં પહોંચી હતી,જ્યાં પોલીસની ટીમે જંગલ વિસ્તારમાં વજેસિંહની શોધખોળ આદરીને ગણતરીના સમય