આણંદ: રૂ. 1 કરોડ 50 લાખના ખર્ચે સુંદણ તળાવથી જેતાપુરા તળાવ સુધીના માર્ગના નિર્માણ કાર્યનું સાંસદ મિતેષભાઈ ના હસ્તે ખાતમુહૂર્ત
Anand, Anand | May 19, 2026 રૂ. 1 કરોડ 50 લાખના ખર્ચે સુંદણ તળાવથી જેતાપુરા તળાવ સુધીના માર્ગના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન સાંસદ મિતેષભાઈ પટેલ ના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.