આણંદ શહેર: અમૂલ દ્વારા પશુદાણના ૭૦ તથા ૫૦ કિલો બેગ ભાવવધારો ઝીંકતા પશુપાલકો માટે અસહ્ય
અમૂલ દ્વારા પશુદાણના ૭૦ તથા ૫૦ કિલો બેગ ભાવવધારો ઝીંકતા પશુપાલકો માટે અસહ્ય, અમૂલ દ્વારા પશુદાણના ૭૦ તથા ૫૦ કિલો બેગ પર ભાવવધારો ઝીંકતા પશુપાલકો માટે અસહ્ય બન્યા નું જાણવા મળેલ છે. મધ્ય પૂર્વ વચ્ચે વકરેલ યુધ્ધ ની સ્થિતિ ની અસર દેશ પર પડતાં ક્રૂડ તથા ગેસ ના મુદ્દે દેશની જનતા પરેશાન થતાં વિહવળ બની રહી છે. અમૂલ દ્વારા પશુદાણના ૭૦ કિલો બેગ પર ₹૭૦ તથા ૫૦ કિલો બેગ પર ₹૫૦નો ભાવવધારો ઝીંકતા પશુપાલકો માટે અસહ્ય બનવા પામ્યા નું જાણવા મળેલ