Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: ભદ્રાલા ગામમાં બે મકાનોને આગ લાગવાની ઘટનામાં થયેલ નુકશાન અંગે ગ્રામજન નરેન્દ્ર પટેલે આપી માહિતી

Shehera, Panch Mahals | May 19, 2026
ભદ્રાલા ગામમાં બે મકાનોને આગ લાગવાની ઘટનામાં થયેલ નુકશાન અંગે ગ્રામજન નરેન્દ્ર પટેલે આપી માહિતી હતી.આગને કારણે બંને મકાનોમાં રહેલ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, અનાજનો જથ્થો અને સમગ્ર ઘરવખરી સહિતનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો,જેથી આ આગ લાગવાની ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.