હાલોલ: વિશ્વ પર્યાવરણ દિને પાવાગઢના છાસિયા તળાવ ખાતે ભવ્ય સફાઈ અભિયાન હાથ ધરાયું, 100થી વધુ કોથળા પ્લાસ્ટિક કચરો એકત્ર કરાયો
પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે તા.5 જૂન શૂર્કવારના રોજ એક પ્રશંસનીય પર્યાવરણ લક્ષી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. યાત્રાધામના પ્રખ્યાત છાસિયા તળાવની આસપાસ ફેલાયેલી અતિશય ગંદકીને દૂર કરવા માટે એક ભવ્ય સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું