ઘોઘા PSI ગોસ્વામી સાહેબ વિરુદ્ધ નોંધાયો ગુનો ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે તા.22/1/26 ના રોજ દિગ્વિજયસિંહ ગોહિલે ઝેરી દવા પીય આત્મ હત્યાં કરતા મૃતકના પરિવાર જનો દ્વારા PSI ગોસ્વામી સાહેબ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ તા.29/1/26 ના રોજ PSI ગોસ્વામી સાહેબ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો આ બનાવના પગલે પોલીસ બેડામાં ચર્ચાનો વિસય