ઘોઘા તાલુકાના ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 25/2/26 ના રોજ યોજાશે આજરોજ તા. 14/2/26 ને શનિવારના રોજ સાંજે 4 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકા ગ્રામ કક્ષા ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 25/2/26 ના રોજ સવારે 11 કલાકે ઘોઘા મામલતદાર કચેરી ખાતે ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ પદે યોજાશે આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા ગ્રામ કક્ષાના પ્રસ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા. 17/2/26 સુધીમાં રજાના દિવસો સિવાય ગ્રામ કક્ષાના પ્ર