Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

બારડોલી: મિત્રના અકસ્માતથી પ્રેરિત સંકલ્પથી માણેકપોરમાં આધુનિક પાંજરાપોળનું દાતાઓનો હસ્તે લોકાર્પણ થયું.

Bardoli, Surat | Jan 14, 2026
વર્ષ 2021માં મિત્રના ગંભીર અકસ્માત બાદ લેવાયેલા સંકલ્પના પરિણામે માણેકપોર ગામમાં રઝળતી અને દુર્ઘટનાગ્રસ્ત ગાયોના સંરક્ષણ માટે અત્યાધુનિક પાંજરાપોળનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સેવાકાર્ય માણેકપોરના રહેવાસી જિતેન્દ્રસિંહ પ્રભાતસિંહ વાસિયાના દ્રઢ નિશ્ચય અને ગ્રામજનોના સહયોગથી સાકાર બન્યું છે. શરૂઆતમાં મિત્ર દ્વારા જમીન અને તબેલો ગૌસેવા માટે ઉપલબ્ધ કરાવતા આ કાર્યનો આરંભ થયો હતો અને છેલ્લા ચાર વર્ષથી ગાયોનું ભરણપોષણ વિવિધ સહયોગથી કરવામાં આવી રહ્યુ

MORE NEWS