Public App Logo
Jansamasya
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly
���्रशासन
Agra
Politics
Abvp
Mumbai
Fatehpur
Jodhpur

બારડોલી: બારડોલીમાં ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર: આદિજાતિ મોરચાના મંત્રી ગણપત રાઠોડનું રાજીનામું

Bardoli, Surat | Feb 17, 2026
બારડોલીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના આંતરિક જૂથવાદને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. જિલ્લા ભાજપના આદિજાતિ મોરચાના મંત્રી તરીકે કાર્યરત રહેલા ગણપત રાઠોડએ પોતાના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેતાં સંગઠનમાં ખળભળાટ મચ્યો છે. ગણપત રાઠોડ બારડોલી તાલુકાના હળપતિ સમાજના આગેવાન તરીકે પણ ઓળખાય છે. તેમણે પોતાના રાજીનામામાં સંગઠન અંદર મનીતા આધારિત કામો થતાં હોવાના આક્ષેપ કર્યા હોવાનું જાણવા મળે છે.