આણંદ: બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે પ્રિન્સિપાલ પ્રો.એસ.બી.જુન્નારકર ચેર "દ્વિતીય પુષ્પ" અંતર્ગત ફ્યુચર ઓફ સ્પેસ ટેકનોલોજી
Anand, Anand | Apr 9, 2026 આ પ્રસંગે ડૉ.ભાર્ગવ ગોરડીયા એ ઉપસ્થિત મહાનુભાવો નો પરિચય આપ્યો હતો .એન્જિનિયર ભીખુભાઈ પટેલે સૌને શુભેચ્છા પાઠવી હતી તથા જણાવ્યું હતું કે એ સમયે પ્રોફેસર જુન્નારકર એ સમયે કરાચી માંથી વિદ્યાનગર એકમાત્ર શિક્ષણ ક્ષેત્રમાં અપલીફ્ટમેન્ટ માટે વિદ્યાનગર સ્થાયી થયા હતા. ઉપરોક્ત પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર વિનય જે પટેલે જણાવ્યું હતું કે ઉપરોક્ત ઇવેન્ટ નું આયોજન એ માત્ર પ્રોફેસર એસ બી જુન્નારકર ને શ્રદ્ધાંજલિ નથી પણ શિક્ષણ જગતમાં તેમનું કન્ટ્રીબ