જોરાવરનગર શાસ્ત્રીનગર માં વાહન પાર્ક કરવા બાબતે જયંતીભાઇ ડાભી સાથે બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે અનિલભાઈ ભીખાભાઈ સોલંકી, સંજયભાઈ ભીખાભાઈ સોલંકી, ભીખાભાઈ ગોવિંદભાઈ સોલંકી અને શાન્તુબેન ભીખાભાઈ સોલંકી વિરુદ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.